23 July, 2024
Home Tags General

Tag: General

જેતપુરમાં પત્ની સાથે આડાસબંધો રાખનાર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

0
જેતપુરના કેરાળી ગામે ૨૦ દિૃવસ પહેલા કુવામાંથી નિલેશ રણછોડભાઈ વસાવા (ઉં.વ.૨૫)નો મૃતદેહ મળી આવ્યો હતો. આથી વીરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી....

સાળંગપુર હનુમાનજીને ૬.૫ કરોડ રૂપિયાના સુવર્ણ-હીરા જડિત વસ્ત્રો થશે અર્પણ

0
દિવાળી પર્વને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન દાદાને ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો દાદાને અર્પણ કરવામાં...

અમદાવાદમાં ગઠિયાએ બેંક મેનેજર સાથે કરી ૩૪ હજારની ઓનલાઇન ઠગાઈ

0
પાલડી વિસ્તારમાં રહેતા બેંક મેનેજર જ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. આ મેનેજર ક્રેડિટ કાર્ડનું ૫,૩૦૦ રૂપિયાનું બિલ ઓનલાઈન ચૂકવવા...

ધારાસભ્યએ સરપંચને લેખિતમાં આપી કોર્ટમાં ચાલતા દરેક કેસમાં નિર્દોષ છોડાવાની ખાતરી..!

0
પેટાચૂંટણીમાં મતદાન વખતે મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ અનેક કાવાદાવા કર્યા હતાં ત્યારે પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુમામા) સાંસરોદ ગામના પૂર્વ સરપંચને લેખિતમાં ખાતરી આપી...

હીના ખાનના પિતાએ અભિનેત્રીનું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કર્યું બ્લોક

0
ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન અવાર નવાર બોલ્ડ અવતાર બતાવતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલના તે બિગ બોસ...

સુરતના બજારમાં ધૂમ મચાવી રહી છે ગોલ્ડ ઘારી

0
સુરતના એકમાત્ર મિઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકારની ગોલ્ડ ઘારી તૈયાર કરવામાં આવી છે.જે ઘારીનો ભાવ પ્રતી કિલોનો નવ હજાર જેટલો...

સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્ક્યુ માટે બે મોટી એર બોટ બંને છેડે...

0
વડાપ્રધાન મોદી ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યારે તેમની સુરક્ષા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ...

પબજી ગેમના રવાડે ચઢેલા યુવાનને પિતાએ ઠપકો આપતાં કરી આત્મહત્યા

0
સુરત શહેરમાં એક અઠવાડિયાની અંદર જ પ્રતિબંધિત મોબાઇલ ગેમ સાથે જોડાયેલી બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. પબ જી રમવા બાબતે ઠપકો આપનાર પિતા...

વડાપ્રધાન મોદી આવશે ગુજરાત: પીએમ ૩૦ ઓક્ટોબરે કેવડિયામાં કરશે રાત્રિ રોકાણ

0
પીએમ મોદીનો મહત્વાંકક્ષી પ્રોજેક્ટ સી- પ્લેનનો આખરી ઓપ અપાઈ રહૃાો છે. ઉલ્લેખનીય છે કે માલદીવના માલેથી સી- પ્લેન આજે ગુજરાત આવી પહોંચશે. ઉલ્લેખનીય છે...

દશેરાના દિવસે અમદાવાદના ભક્તે ડાકોરમાં ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું કર્યું દાન

0
યાત્રાધામ ડાકોરમાં વિજયદશમીના રોજ અમદાવાદના શ્રધ્ધાળુ કુટુંબ દ્વારા રણછોડરાય શ્રીના ચરણોમાં ૧,૧૧,૧૧,૧૧૧ની રોકડ રકમનું દાન અર્પણ કર્યું છે. અમદાવાદના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ રાજુભાઈ પટેલ દ્વારા...
error: Content is protected !!
Subscribe for notification