23 July, 2024
Home Tags GANDHINAGAR

Tag: GANDHINAGAR

સત્તા સેવાનું માધ્યમ, મારી સફળતાનો યશ પ્રજાને: મુખ્યમંત્રી

0
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારનાં 121 દિવસ પૂર્ણ: ગાંધીનગરમાં ખાસ ઉજવણી, વિશિષ્ટ પુસ્તિકાનું વિમોચન: ભાજપ સરકારની કામગીરી વિશે પુસ્તિકામાં ઝલક અપાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં વડપણ હેઠળની...

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું

0
ગુજરાતના રાજકારણમાં અચાનક વળાંક: ગાંધીનગરમાં ભાજપ નેતાઓની બેઠકનો ધમધમાટ આગામી મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે કાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે : રૂપાલાના સુચક વિધાન નવા મુખ્યમંત્રી તરીકે...

ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓની તારીખમાં ફેરફાર

0
20 ઓગષ્ટે આશુરા મોહરમની રજા નિમિતે દફતરો બંધ ગુજરાત સરકારે જાહેરનામા મારફત સરકારી કચેરીઓ અને બેંકો માટે જાહેર કરેલી તહેવારો પરની જાહેર રજાઓમાં મહત્વનો ફેરફાર જાહેર...

રાજ્યમાં હજારો વાહનો થઈ જશે ભંગાર..!

0
ગાંધીનગરમાં નવી સ્ક્રેપ નીતિ અંતર્ગત મહાત્મા મંદિરમાં ખાસ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોકાણકારોને સંબોધન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી નવી સ્ક્રેપ નીતિ દરેક ક્ષેત્રે...

ગુજરાતમાં વરસાદની ખેંચથી 90% પાક નિષ્ફળ જવાની ભીતિ

0
રાજ્યનાં મોટા ભાગના જળાશયોમાં 50% થી પણ ઓછો જળજથ્થો સિંચાઈ માટેનું પાણી તાત્કાલિક છોડવા ધારાસભ્યોની સરકારને અપીલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભર ચોમાસે પાણીની સમસ્યા ડાચું ફાડીને...

ધો.6 થી 8નાં વર્ગો હાલ શરૂ નહીં થાય

0
ગુજરાત સરકારની કોરકમિટીનો નિર્ણય: 15મી ઓગષ્ટ પછી ઓફલાઇન શિક્ષણનું વિચારાશે ધો.6 થી 8નાં વર્ગો હાલ શરૂ થવાની કોઇ શકયતા નથી કેમ કે, ગુજરાત સરકારે 15મી...

વિધાનસભા સંકુલમાં સંખ્યાબંધ કોંગ્રેસી ધારાસભ્યોની અટકાયત

0
વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ પોલીસે અટકાયતમાં લીધાતાઉતે વાવાઝોડાના વળતરના પ્રશ્ર્ને સભ્યો દેખાવ કરી રહયા હતા ગાંધીનગર ખાતે વિધાનસભા પરીષદમાં...

ગુજરાત અને દેશમાં હર્ડ ઇમ્યુનીટી હજુ સુધી ન સર્જાતા નિષ્ણાંતો ચિંતામાં...

0
રાજયના 79 ગામોમાં ઝીંકા વાઇરસનો ભય સર્જાયો ગુજરાત અને દેશમાં કેટલાક વિસ્તારોને બાદ કરતા કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે. પરંતુ તેની અસર રૂપે હજુ સુધી હર્ડ...

5 સપ્ટેમ્બર શિક્ષક દિને ગુજરાત આવતા વડાપ્રધાન

0
250 ડિઝીટલ શાળાઓ મોદીના હસ્તે ખુલ્લી મુકાશે: 15 થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભાજપની જન આર્શીવાદ યાત્રા આવતા મહિને તા.5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમીત્તે વડાપ્રધાન...

ધોરણ-6 થી 8નાં વર્ગો શરૂ કરવાની ગંભીરતાથી વિચારણા

0
આજે સાંજ સુધીમાં રૂપાણી સરકારનો નિર્ણય જાહેર થવાની શકયતા ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમીકનાં વર્ગો અને કોલેજો શરૂ કરી દેવાયા બાદ હવે ધો.6 થી 8નાં વર્ગો પણ...
error: Content is protected !!
Subscribe for notification