ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓની તારીખમાં ફેરફાર

રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર...
રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર...

20 ઓગષ્ટે આશુરા મોહરમની રજા નિમિતે દફતરો બંધ

ગુજરાત સરકારે જાહેરનામા મારફત સરકારી કચેરીઓ અને બેંકો માટે જાહેર કરેલી તહેવારો પરની જાહેર રજાઓમાં મહત્વનો ફેરફાર જાહેર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મુજબ મુસ્લિમ સમાજનાં મહત્વનાં ઇસ્લામી પર્વ આશુરા એટલે કે મોહરમની રજા અગાઉ 19 ઓગષ્ટ ગુરુવારનાં રોજ જાહેર થઇ હતી. પરંતુ હવે આશુરાની રજા 20 ઓગષ્ટ શુક્રવારના રોજ રહેશે.

Read About Weather here

એ મુજબ તા. 19 ને ગુરુવારે તમામ સરકારી કચેરીઓ અને બેંકોમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. તા.20 ઓગષ્ટને શુક્રવારે જાહેર રજા રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here