22 July, 2024
Home Tags EVENING NEWS

Tag: EVENING NEWS

સરગમ પરિવારે 2024ના વર્ષનું કર્યુ ગ્રાન્ડ વેલકમ

0
સરગમ પરિવાર દર વર્ષે વર્ષના છેલ્લા દિવસે નવા વર્ષને આવકારવા માટે અને વિદાય લઇ રહેલા વર્ષને બાય બાય કહેવા માટે વિશિષ્ઠ કાર્યક્રમ યોજે છે...

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા તારુણ્ય સ્વાસ્થ્ય વિષયક...

0
તાજેતરમાં ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા જ્ઞાન સૌરભ સ્કુલમાં તરુણો માટે સ્વાસ્થ્ય વિષયક સેમીનાર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ...

કાલે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે

0
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેરમાં આગામી તારીખ...

રાજયમાં GSTની આવક 9 ટકાના વધારા સાથે રૂ.1.2 લાખ કરોડે પહોંચી

0
ફુગાવાની અસરને બાદ કરતાં, ગુજરાતમાં 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. 1.2 લાખ કરોડ હતું, જે એકંદર વપરાશમાં વૃદ્ધિ દર્શાવે છે.  2023 દરમિયાન,...

રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135 કરોડની ફાળવણી

0
ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ચેક...

સરદાર ધામ દ્વારા રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બિઝનેસ એક્સ્પો

0
ગુજરાતના સાહસિક શહેર તરીકે જેની ગણના થાય છે તેવા ઔદ્યોગિક નગર રાજકોટના આંગણે આગામી તા.7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ’ગ્લોબલ  બિઝનેસ સમિટ’ દ્વારા સૌથી...

મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વાસી અખાદ્ય મંચુરિયન તથા એકસપાયરી સોસ...

0
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન માહિ લાઈવ બેકરી, જલારામ-4, મેઇન રોડ, રવિરત્ન પાર્ક ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં...

પાણીના ધાંધિયાના મુદે જંકશન પ્લોટમાં કાલે ધરણાં

0
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સપ્તાહમાં ત્રીજો પાણી કાપ ઝીંકી દેવાતા લોકોમાં રોષ ભભૂકયો છે. તા.1-1, 2-1 અને3-1ના 60ટકા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે ગત વર્ષે...

ઉપલેટાના ભાયાવદરમાંથી ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો ઘઉં,ચોખા અને 16 બોરી ઝડપાઈ

0
ઉપલેટાના ભાયાવદર માંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે જેમાં મામલતદાર કચેરી સ્ટાફને ઉપલેટાના જાગૃત નાગરિક પાસેથી મળેલી બાતમીના આધારે ભાયાવદર ગામના...

બ્રહ્મસમાજના તમામ તળગોળના શ્રેષ્ઠીઓ ભાગવત સપ્તાહના મંગલ અવસરને દીપાવશે

0
પૂ રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા રાજકોટના આંગણે તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. કથાના આ મંગલ કાર્યમાં તમામ સમાજ, વિવિધ જ્ઞાતીઓ...
error: Content is protected !!
Subscribe for notification