આમ આદમી પાર્ટીની વિચારધારા તેમજ દિલ્હી અને પંજાબ સરકારના કાર્યોથી પ્રભાવીત થઈ ડો. બનસી તકવાની એ ઈસુદાનભાઈ રાજકોટના પ્રવાસ દરમ્યાન તેમના હસ્તે આપનો ખેસ પહેરી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ , રાજભા ઝાલા તેમજ વશરામભાઈ સાગઠીયા ઉપસ્થિત રહયા હતા.
Read About Weather here
તેમજ શહેર મહિલા મહામંત્રી તનુજાબેન દોશી ની અધ્યક્ષતામાં 30 મહિલાઓ પોતાની સમસ્યાઓને પડતી મુશ્કેલી અંગે રૂબરૂ રજુઆત માટે આવેલ અને તેના પ્રશ્ર્નોનું નિરાકરણ થતા તમામ મહિલાઓએ આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે જોડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here