21 માળની બિલ્ડીંગ ધરાશાયી થતા 36 લોકોના મોત…!

21 માળની બિલ્ડીંગ ધરાશાયી થતા 36 લોકોના મોત…!
21 માળની બિલ્ડીંગ ધરાશાયી થતા 36 લોકોના મોત…!
નાઈજીરયાના  આર્થિક કેન્દ્ર લાગોસમાં 21 માલની એક બિલ્ડીંગ  ધરાશાયી  થતા  મૃતકલોકોની સંખ્યા વધીને  36એ પહોંચી ગઈ છે. લાગોસ  રાજ્યમાં રાષ્ટ્રીય આપાતકાલીન  પ્રબંધન  એજન્સીએ  જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે લાગોસના  ઇકોઇ વિસ્તારમાં નિર્માણ  કરેલ 21 માળની બિલ્ડીંગ ધરાશાયી  થતા  અત્યારસુધીમાં કુલ  36 લોકો મોતને ભેટ્યા છે. 

Read About Weather here

તેમજ નવ લોકોને  આ દુર્ઘટનામાંથી  બચાવવામાં આવ્યા છે. બચાવેલ  લોકોમાં એક  મહિલા સહીત   આંઠ પુરુષોનો  સમાવેશ થઇ  રહ્યો હોવાનું માલુમ  પડી રહ્યું  છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here