જોકે સરકારના આ નિર્ણયનો વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર અને સુપરમાર્કેટમાં વાઈનનું વેચાણ કરવા દેવાના પ્રસ્તાવને રાજય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
આને કારણે વાઈન ખરીદવાનું લોકો માટે હવે સરળ થશે.વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકારને ખેડૂતો, ગરીબ લોકોની કંઈ પડી નથી.
Read About Weather here
એણે માત્ર ને માત્ર દારૂને જ પ્રાધાન્ય આપ્યું છે. સત્ત્।ાના નશામાં ચૂર થયેલી સરકારે ગરીબોને મદદ કરવી જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here