સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શૃંગાર

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શૃંગાર
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શૃંગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ અમાસ નિમિતે દિવ્ય શણગાર એવં પ્રાકૃતિક સૌંદર્યના દર્શન કરી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read National News : Click Here

ધનુર્માસ નિમિતે શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ. જે હજારો ભક્તોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા રૂબરૂ લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ હતો. આ તકે મહંત શ્રી શંભૂ પ્રસાદ ટુંડિયા (ભારતીય સાધુ સમાજના અગ્રગણ્ય પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય) 300 જેટલા સાધુ – સંતો તેમજ ભક્તગણ સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પધાર્યા હતા.

Read About Weather here

કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) દ્વારા તેઓનું ફુલહાર-શાલ-પ્રસાદ આપી સન્માન કરવામાં આવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here