સાંઈરામ દવેના બે હાસ્ય પુસ્તકોનું કથાકાર જીજ્ઞેશ દાદાના હસ્તે વિમોચન

સાંઈરામ દવેના બે હાસ્ય પુસ્તકોનું કથાકાર જીજ્ઞેશ દાદાના હસ્તે વિમોચન
સાંઈરામ દવેના બે હાસ્ય પુસ્તકોનું કથાકાર જીજ્ઞેશ દાદાના હસ્તે વિમોચન
ક્ધવેન્શન સેન્ટર, સરસાણા સુરત ખાતે રમત ગમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન થયેલ હતું. આ કાર્યક્રમમાં પ્રસિધ્ધ હાસ્યકાર અને કટાર લેખક સાંઈરામ દવેના હાસ્ય- સાહિત્યના બે પુસ્તકો વંદે હાસ્યમ તથા એકાવન સ્માઈલીનું વિમોચન થયું.

Visit Saurashtra Kranti Homepage here

ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાએ આ બંને પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું.આશરે પંદર હજાર જેટલી જનમેદનીએ આ ઉપક્રમને હોંશભેર વધાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ બંને પુસ્તકો આર.આર.શેઠ પ્રકાશનમાંથી બહાર પાડેલ છે.

Read About Weather here

હળવીફૂલ હાસ્ય કવિતાઓ અને લેખ રજૂ કરતાં પુસ્તકો વાંચકોને અવશ્ય ગમશે એવી સાંઈરામે શ્રધ્ધા વ્યકત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here