ટ્રસ્ટી મંડળના છ ઉમેદવારોમાંથી કમલેશ ત્રિવેદીનું ફોર્મ રદ, પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર
શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, રાજકોટના ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક સમિતિના ઉમેદવારોની ચૂંટણીની તારીખ
Visit Saurashtra Kranti Homepage here
નકકી કરવા અગાઉ ચૂંટણી અધિકારીઆની ઉપસ્થિતિમાં નકકી થયા મુજબ આજે ગીરીશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મીટિંગ મળેલી હતી.
ટ્રસ્ટી મંડળના છ ઉમેદવારો પૈકી નં.1 કમલેશ ત્રિવેદીનું ફોર્મ રદ થતા ફોર્મ નં.2 હરિશભાઈ ત્રિવેદી, ફોર્મ નં.3 હર્ષદરાય ઓઝા, ફોર્મ નં.6 પ્રવિણભાઈ ત્રિવેદી, ફોર્મ નં.7 મનોજભાઈ ઓઝા અને ફોર્મ નં.8 સતિષભાઈ
ઓઝાની ટ્રસ્ટીઓની નિયુકિત ટ્રસ્ટી મંડળ માટે બીનહરીફ જાહેર થયેલ છે. કાર્યવાહક સમિતિ માટે 17 ઉમેદવારો નોંધાયેલ છે જેમાં દક્ષાબેન ત્રિવેદી, ડોે.ગીરીશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ શુકલ, દિલીપભાઈ દવે,
જિજ્ઞેશભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ ત્રિવેદી, બિપીનકુમાર ઓઝા, રાજેશભાઈ ત્રિવેદી, મયંકભાઈ ઓઝા, વિમલભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ ત્રિવેદી, નિખીલભાઈ ઓઝા, અરવિંદભાઈ ત્રિવેદી,
હર્ષદભાઈ દવે, પ્રવિણભાઈ દવે અને ધર્મિષ્ઠ ઓઝા ઉમેદવારોની ચૂંટણી તા.12-9 ના રોજ શ્રીમાળી
બ્રાહ્મણ સમાજના કાર્યાલય પર સવારના 9 થી સાંજના 4 વાગ્યા સુધીનું આયોજન કર્યું છે.
મતદારોએ ઓળખપત્ર સાથે લાવી એકથી અગિયાર મત આપવાનો મતાધિકાર અબાધિત રહે છે.
આ મીટિંગમાં ચૂંટણી અધિકારી તેજસભાઈ ત્રિવેદી, મોનીશભાઈ જોષી ઉપસ્થિત રહી આદેશ આપેલ.
Read About Weather here
કાર્યાલય મંત્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.(1.1)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here