ધ્વજવંદન કરી, દેશભક્તિના ગીતો વગાડાયા: જંગલેશ્વર વિસ્તારનાં લોકોને શરબત વિતરણ
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેઈન રોડ ઉપર શેરે અલી યંગ ગ્રુપ દ્વારા 75 માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. સવારે 8 વાગ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજેલ.
જેમાં ડો.અબ્દુલ બેલીમ, હાસમભાઈ મેતાજી, શાહરૂખ ખાનપરા, સાફેજ માંડલીયા, સોહિલ બ્લોચ, નવાજ માંડલીયા, આસિફ ઠાસરીયા, અખીર ઠાસરીયા, ઈશાભાઈ પતાણી, સિકંદર પીપરવાડીયા, આશીફ બાપુ, ફારૂક ચાવડા મુનીર,
Read About Weather here
અશ્વિન કાનગડ, જુમાભાઈ માંડલીયા, હનીફભાઈ પતાણી, સલીમભાઈ કારવા, મહેબુલભાઈ સંધી, પ્રકાશ વાળંદ, દિનેશ રાઠોડ વગેરે જોડાયેલા અને દેશભક્તિનાં ગીતો વગાડી જંગલેશ્વર વિસ્તારના લોકોને શરબતનું વિતરણ કર્યું હતું.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here