તો આપ ની ઝંડી લગાવવા મનપા સ્ટાફ વાહનનો ઉપયોગ કરવાની છૂટ આપે
શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આપ નાં કાર્યકરોને વોર્ડનં. ૧૪ માં જુની જેલ રોડ વિસ્તારમાં દબાણ હટાવવાની ટીમના કર્મચારી દ્વારા ભાજપનાં ફલેગ તથા બેનર પી.જી.વી.સી.એલ. ના પોલ ઉપર લગાવતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે તેને પુછતા દબાણ હટાવ શાખાના કર્મચારી હોવાનુ જણાવેલ છે. મ્યુનિ. કોર્પોરેશન કર્મચારીના ઉપયોગ કોઈ પક્ષ કે પાર્ટી દ્વારા કરવામાં ન આવે તે જોવાનું કામ આપનું છે. આ અંગે યોગ્ય તપાસ કરીને રા.મ્યુ.કોર્પોરેશનના વાહન તથા સ્ટાફનો ગેર ઉપયોગ કોના આદેશથી કરવામાં આવેલ છે.
Read About Weather here
તેની તપાસ કરીને કસુરવાન સામે યોગ્ય પગલા લેવા. જો આ અંગે કો ઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની ઝંડી પણ લગાવવી આપવામાં શહેર મ્યુનિ. કોર્પોરેશન સ્ટાફ વાહનનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે. તેમ શહેર આપ પ્રમુખ શિવલાલભાઈ પટેલએ જણાવ્યું છે.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here