વિશ્ર્વકર્મા સેવા સંગઠનના નેજા હેઠળ ગઇકાલે અમાસના દિવસે વિશ્ર્વકર્મા ભગવાનની પૂજાનું ખાસ મહત્વ છે વિશ્ર્વકર્મા સમાજની સંસ્થાઓમાં એકસાથે એક સમયે વિશ્ર્વકર્મા દાદાને ધ્વજારોહણ થાય તેવું વિશ્ર્વકર્મા સેવા સંગઠન દ્રારા એક પ્રયાસ શરૂ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
જેના આયોજન સ્વરુપે સોમવતી અમાસને તા.30-5ને સોમવારના રોજ સમાજની એકતાના દર્શન થયેલ. વિશ્ર્વકર્મા દાદાનું ધ્વજારોહણ રાજકોટ, ભાવનગર, મુંબઈ, મહુવા, અમદાવાદ, આણંદ, નડિયાદ, જામનગર, મજેવડી વગેરે જગ્યાએ ભગવાન વિશ્ર્વકર્મા દાદાની ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
Read About Weather here
સમગ્ર સમાજ દર અમાસે ધ્વજારોહણ આરોહણ કરે તેવી વિશ્ર્વકર્મા સેવા સંગઠન દ્રારા અપીલ કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here