છેલ્લા કેટલાક વર્ષોથી વડિયાના અલગ અલગ વિસ્તારોમાં બંધ પડેલા પાણીના હેન્ડપંપ ભર ઉનાળે શરૂ કરાવતા શહેરના લોકોને પીવાના પાણી અને કપડા ધોવા માટે સરળતા રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
સરપંચ મનિષ ઢોલરીયાએ લેખીત રજુઆત કરતા પાણી પુરવઠા બોર્ડની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં પાણી માટેની ડંકી હેન્ડપંપ રીપેરીંગ કરી શરૂ કરવામાં આવી રહી છે.
Read About Weather here
કૃષ્ણપરા વિસ્તારમાં આવેલ સંધીવાડ હવેલી શેરીના ખુણા પાસે, કમલ બેકરી પાસે, કંથડનાથ મહાદેવ મંદિર પાસે દલીત વાસ એમ અલગ-અલગ વિસ્તારોમાં પાંચ ડંકી હેન્ડપંપ રીપેરીંગ કરી શરૂ કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here