ઉનાળો આવતા જ લોકાૂગરમીથી રાહત મેળવવા પોતાના ઘરમાં એસી, પંખા, એર કુલર, ફ્રિજનો સહારો લેતા જોવા મળે છે. પરંતુ વડિયાના સુરગપરામાં વીજ ઉપકારણો લો વોલ્ટેજના કારણે ચાલતા નથી.
Visit Saurashtra Kranti Homepage here
સમગ્ર ઉનાળામાં આકરા તાપ અને ગરમીથી બચવા લોકોએ ઘરમાં એસી, કુલરનો ખર્ચ કર્યો પણ લો વોલ્ટેજના ચાલતાના હોય ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બાબત રજૂઆત વડિયાના જાગૃત નાગરિક એવા વિક્રમસિંહ ચાવડા દ્વારા વડિયા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને કરવામાં આવી છે.
Read About Weather here
અરજદારના જણાવ્યા અનુસાર તેને રૂફટોપ સોલાર પેનલ નખાવેલ હોય તેની જમા થતી વીજળી પણ કોઈ કામ આવતીના હોય વીજ ઉપકારણો પણ ચાલતા નથી. લો વોલ્ટેજથી નુકશાન થવાની બીક હોય ત્યારે આ બાબતે વડિયા પીજીવીસીએલ દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરી લોકોને પૂરતા પ્રમાણમાં વીજ વોલ્ટેજ પ્રાપ્ત થાય તે માટે કાર્યવાહી કરવા અને લોકોની સમસ્યા દૂર કરવા માંગણી કરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here