લોકડાયરામાં રાજકોટના યુવક દ્વારા ફાયરીંગ

લોકડાયરામાં રાજકોટના યુવક દ્વારા ફાયરીંગ
લોકડાયરામાં રાજકોટના યુવક દ્વારા ફાયરીંગ
અંકલેશ્વર ઋષિકૂલ ( પાનોલી ) ગુરુકુળ દ્વારા લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરા માં રાજકોટ નાં વિક્રમ ભરવાડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં  ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું રક્ત તુલા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ફાઈરિંગ કરતો વિડીયો વાઈરલ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ તંત્ર દ્વારા આગામી દિવસોમાં કેવા કડક પગલા લેવાશે તે જોવાનું રહ્યું. ચાલુ લોકડાયરામાં રાજકોટનાં યુવક દ્વારા ફાઈરિંગ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

એક બાજુ ભજનની રમઝટ બોલાતી હતી અને એક બાજુ ફાઈરિંગ કરવામાં આવી રહ્યું હતું. અકસ્માતે કોઈ ઘટના ઘટી હોત તો જવાબદાર કોને ગણવામાં આવત?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here