રાજભાનું સમાજમાં કોઇ યોગદાન નથી: પૃથ્વીસિંહ વાળા

રાજભાનું સમાજમાં કોઇ યોગદાન નથી: પૃથ્વીસિંહ વાળા
રાજભાનું સમાજમાં કોઇ યોગદાન નથી: પૃથ્વીસિંહ વાળા
રાજકોટ: પ્રદેશ ભાજપ રમત ગમત સેલના ક્ધવીનર પૃથ્વીસિંહ વાળાએ આક્ષેપ કરતા કહ્યું હતુ કે રાજભાનું સમાજમાં કોઇ યોગદાન નથી.તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીગ્રામ રાજપૂત સમાજના લોકાર્પણ પ્રસંગે,

Visit Saurashtra Kranti Homepage here

રોળા નાખતા વિરોધી તત્ત્વોને આપડે ઓળખવા જોઈએ, સારા કાર્યમાં સમાજને ભડકાવી અને અંગ્રેજા ની નીતિ પ્રમાણે ભાગલા પાળવાની વાતો કરતા સમાજના બની બેઠેલા તથાકથિત આગેવાન ને સમજે એક જૂટ થઈ ને જવાબ આપવો જોઈએ.

આજે જ્યારે આપ એવા આક્ષેપ લગાવી રહ્યા છો કે દાતા તરીકે આપને આમંત્રણ નથી તો આપને જણાવી દવ કે 15000 થી લઈને 11,00,000 સુધીની રકમ ના 178 દાતાઓછે અને બધા દાતાઓને નિમંત્રણ પત્રિકા આપને મળેલ જ છે

માટે આવા જૂઠાણા ફેલાવી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ એક ક્ષત્રિય તરીકે આપને શોભે નહિ, આપ જ્યારે સત્તા પર હતા તો આપે સમાજના નિર્માણ માં શું યોગદાન આપ્યું છે એ બધા જાણે છે

માટે આ વિશે કાય કહેવું નથી ગાંધીગ્રામ સમાજ માટે નું સ્વપ્ન જે સ્વપ્ન દ્રસ્ટાઓ એ જોયેલું તે આજે જ્યારે સાકાર થવા જઈ રહ્યું ત્યારે મારે આપને એટલું કહેવું છે કે સમાજને ગેરમાર્ગે દોરવાનું રહેવાદો.

આજના શુભ પ્રસંગે આવા આર્ટિકલ સોશિયલ મીડિયા ના માધ્યમથી ફેરવનાર રાજભા કણકોટ ને માત્ર એટલું જ કહેવું છે કે તમે જ્યારે એક રાજકીય પક્ષને વફાદાર નથી રહી શક્યા તો સમાજને તો કેમ વફાદાર રહી શકો,

સતાધિશ પાર્ટીએ આપને વટ વૃક્ષની જેમ મોટા કાર્ય અને તમે સતાના લોભમાં મોહમાં એ પાર્ટીની પીઠ પાછળ ખંજર માર્યું અને આપની રાજકીય મહેચ્છાઓ સંતોષવા એક પછી એક કેટલી પાર્ટી બદલી અને છેલે એવી પાર્ટીમાં ગયા કે જ્યાં રાજપૂતોને છાજે એવા કોઈ કામ થતાં નથી

અને આપે સમાજ ઉપર જે આક્ષેપ કર્યો એ વાત કરવી ન જોઈએ કેમકે સમાજ હમેશા કર્મષ્ઠ અને સમાજને વરેલા વ્યક્તિ સાથે હોય આ શ્રેણીમાં આપ આપના આર્ટિકલને જોતા જ આવતા નથી કેમકે સતા લાલસા માટે આપે પ્રથમ

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા જે ભાજપે આપને શુન્યમાંથી પ્રતિષ્ઠિત બનાવ્યા જેને સમર્પિત થવાને બદલે વધુ લાલસા દર્શાવી એને જ્યારે પક્ષે પાણીચુ આપ્યું તો એનો આળ આપે આ આર્ટિકલમાં સમાજ માથે નાખ્યો તો સમાજ તમારી ઉપર ભરોસો કઈ રીતે કરે એ એક સવાલ છે,

અમે કદાચ તમને સંપુર્ણ રીતે ન ઓળખતા હોઈએ પરંતુ સમાજ આપના આ સ્વભાવથી પરિચિત હોય જ અને આપની અવગણનાનું માત્ર અને માત્ર એકજ કારણ હોય એ અહીં સ્પષ્ટ રીતે પ્રતીત થઈ રહ્યું છે.

સમાજમાં ક્યારેય કોઈ ક્રાયેટ એરિયા હોતા જ નથી પણ આપ જ્યારે આ વાત કરો છો ત્યારે તમારી પાસે જે હોદ્ો છે એનાથી વિશેષ જવાબદારીઓ અત્યારે પક્ષમાં મારી છે અને બીજા ઘણા મિત્રોની જવાબદારી છે એ આપને માલૂમ થાય. પૃથ્વીરાજસિંહ. એસ.

Read About Weather here

વાળા ક્ધવીનર-રમતગમત સેલ ગુજરાત પ્રદેશ ભાજપ પુર્વ પ્રમુખ- રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ-શ્રી આશાપુરા યુવા ગૃપ પ્રમુખ-પોલીસ પરિવાર ન્યાય સંઘર્ષ સમિતી, ગુજરાત પ્રમુખ-શીતલપાર્ક સોસાયટી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here