રાજકોટ મનપા દ્વારા 16 હજાર નાગરિકને રસી અપાઈ

રાજકોટ મનપા દ્વારા 16 હજાર નાગરિકને રસી અપાઈ
રાજકોટ મનપા દ્વારા 16 હજાર નાગરિકને રસી અપાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે તા. 22ના રોજ શહેરમાં યોજાયેલ કોરોના વેક્સિનેશન ડ્રાઈવમાં પ્રથમ ડોઝ કુલ 412,

Visit Saurashtra Kranti Homepage here

બીજો ડોઝ કુલ 9964 અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ કુલ 5778, આમ કુલ 16154 નાગરિકોએ કોરોના સામેની રસી મુકાવી.

Read About Weather here

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે 16 હજાર નાગરિકને રસી અપાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here