રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી વિકાસ સહાય કોરોનાગ્રસ્ત

રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી વિકાસ સહાય કોરોનાગ્રસ્ત
રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી વિકાસ સહાય કોરોનાગ્રસ્ત

શહેરના સીપી મનોજ અગ્રવાલ પણ હોમઆઇસોલેટ
વડોદરાની નિઝામપુરાની આશિર્વાદ હોસ્પિટલમાં આગ: દર્દીઓને રેસ્કયુ કરાયા

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડની તપાસનો ધમધમાટ કરી રહેલા મુખ્ય તપાસનીસ અધિકારી વિકાસ સહાય કોરોના સંક્રમીત થઇ ગયા છે.
વિકાસ સહાય કોરોના સંક્રમણને કારણે હોમઆઇસોલેટ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે રાજકોટના સીપી મનોજ અગ્રવાલને પણ હોમઆઇસોલેટ થઇ જવું પડયું છે. ગઇકાલે સીપી અગ્રવાલને ગાંધીનગરનું તેડું આવતા નિવેદન આપવા માટે ગાંધીનગર ગયા હતા. જેમાની વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને અગ્રવાલનું નિવદેન પણ લેવામાં આવ્યું હતું.

Read About Weather here

આજે સવારે વિકાસ સહાય કોરોના સંક્રમિત થઇ ગયાનું જાહેર થયું છે. ગઇકાલે એમને મળીને આવેલા સીપી અગ્રવાલ પણ સાવચેતી ખાતર આજે હોમઆઇસોલેટ થઇ ગયા છે. તેમ જાણવા મળે છે. (2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here