રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી તેમંજ પટેલ સેવા સમાજના ટ્રસ્ટીમનિષભાઈ ચાંગેલાનો આજે જન્મદિવસ છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે યશસ્વી જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી, સંગઠન સમિતિના અધ્યક્ષ સહિતના કર્મચારીઓ તેમના(મો.નં-૯૮૨૫૨ ૯૫૧૩૩ અને ૯૭૧૨૯ ૯૫૧૩૩) શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Read About Weather here
ત્યારે સૌરાષ્ટ્ર ક્રાંતિ પરિવાર તફથી મનિષભાઈ ચાંગેલાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here