ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન
રાજકોટની જિલ્લાકક્ષાનો 15મી ઓગસ્ટના રોજ 75મો સ્વાતંત્ર્ય પર્વ ઘંટેશ્વર ખાતે યોજાનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
તેના આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર કેતન ઠકકરના અધ્યક્ષસ્થાને આજે એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કેતન ઠકકરે રાજ્ય સરકાર કોવીડ-19ની ગાઇડ લાઇનનું પાલન સાથે આ પર્વની ઉજવણી કરવા તમામ વિભાગ/કચેરીઓને ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું
આ સ્વાતંત્ર્ય પર્વે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી અપાશે.
મંત્રીના ઉદબોધન બાદ કોરોના વોરિયર્સનું અભિવાદન તેમજ વૃક્ષારોપણ કરાશે.
Read About Weather here
આ પર્વની ઉજવણી અન્વયે તા.13નાં રોજ રીહર્સલ થશે તેમાં સબંધિત ખાતા-કચેરીના અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા પણ નિવાસી અધિક કલેક્ટરએ જાણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here