રહીજ ગ્રામપંચાયત દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રહીજ ગ્રામપંચાયત દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
રહીજ ગ્રામપંચાયત દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

વૈશ્વિક કોરોના મહામારીમાં આરોગ્ય ટીમે મહેનત કરી અને ગામના નાગરિકને પરિવાર સમજી સેવા કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

આવા કોરના વોરીયર્સનું સન્માન તેમજ કોરોનામાં મૃત્યુ પામેલાને અને રહીજ ગામના અમર શાહિદ વીર વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાને શ્રધ્ધાંજલી રહીજ ગ્રામ પંચાયત દ્વારા પાઠવવામાં આવી હતી.

ઉપરાંત રહીજ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ ભરતભાઈ રામ વતી 500 વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Read About Weather here

આ ત્રિવિધ કાર્યક્રમમાં કેશોદનાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, કારોબારી ચેરમેન ગોવાભાઈ ચાંડેરા, માંગરોળ ટીડીઓ જોષી, રહીજ ગામના ઉપસરપંચ પ્રતાપસિંહ ચુડાસમા, માજી સરપંચ સરમણભાઈ વાળા તેમજ અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here