રવિવારે મહારકતદાન કેમ્પનું આયોજન

રવિવારે મહારકતદાન કેમ્પનું આયોજન
રવિવારે મહારકતદાન કેમ્પનું આયોજન

થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે

ડો.હેડગેવાર સ્મારક સમિતિ તથા ઓમ સેવા મંડળના ઉપક્રમે કરાયું આયોજન

ડો.હેડગેવાર સ્મારક સમિતિ સમિતિ તથા ઓમ સેવા મંડળ સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો

Read Saurashtra Kranti E-Paper here

તથા ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થ રક્તદાન કેમ્પનું આયોજન તા.9ને રવિવાર સવારે 9 થી 2 રૈયા નાકા ટાવર ચોક વોરાવાડા ખાતે રાખવામાં આવેલ છે.

Read About Weather here

આ મહારક્તદાન કેમ્પ સફળ બનાવવા માટે ડો.હેડગેવાર સ્મારક સમિતિ તથા ઓમ સેવા મંડળ વર્ધમાન વિસ્તાર રાજકોટના સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે વધુ માહિતી માટે મો.9428464494 પર સંપર્ક કરવા પ્રવીણભાઈ ધોળકિયાની યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here