રક્ષાબંધન પર્વ અંતર્ગત ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવા માટે બ્રહ્મસેના દ્વારા વડાપ્રધાન-મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

આગામી રક્ષાબંધન પર્વ અંતર્ગત હું તારો ભાઈ, તું મારી બહેનનાં સૂત્ર હેઠળ મહિલાઓના શિક્ષણ રોજગાર અને રક્ષણ માટે બ્રહ્મસેના અધ્યક્ષ જગદીશભાઈ રાવલે જાહેર આમંત્રણ પાઠવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

કોઈને ભાઈની ખોટ હોય તો હું સ્વયં ધર્મની બહેન બનાવા નમ્ર અપીલ કરું છું તથા ગૌ રક્ષા માટે હત્યા ઉપર પ્રતિબંધ લાદવા  આગામી તા.૧૮ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી લેખિત રજૂઆત કરેલ.

Read About Weather here

સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટ ઉપર પ્રતિબંધ બાદ બ્રહ્મસેના દ્વારા સોમનાથનાં સ્થાનિક બ્રાહ્મણોનાં ઉપવાસ આંદોલનના સમર્થનમાં સફળ રજૂઆત બાદ બ્રહ્મ સેના સ્થાપક અધ્યક્ષ જગદીશ રાવલે વિવાદનાં અંત ઉઠેલ બાદ શુભેચ્છા સંદેશ પત્ર પાઠવેલ. ત્રિવેણી સંગમ ઉપર પિંડદાન માટે આવતીકાલે તર્પણ કરાશે.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here