આ ઘટના અંગે, ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક કમનસીબ ઘટના બની INS રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના ૩ જવાનો શહીદ થઇ ગયા છે. ભારતીય નૌકાદળના યુદ્ઘ જહાજ INS રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આ દુર્દ્યટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને દ્યણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.INS રણવીર નવેમ્બર ૨૦૨૧ થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ જમાવટ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું.
Read About Weather here
આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક નેવી હોસ્પિટલમાં ૧૧ જવાનોની સારવાર ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here