73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડો. પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા
Visit Saurashtra Kranti Homepage here
કાલે બુધવારના રોજ 73માં પ્રજાસતાક પર્વની ઉજવણી ડો.આંબેડકર ભવન સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ અને સલામી સમારોહ કાર્યક્રમ યોજાશે.
મેયર ડો.પ્રદિપ ડવ રાષ્ટ્રધ્વજને સલામી આપશે અને રાષ્ટ્રગીતનું ગાન થશે. ત્યારબાદ મેયરનું ઉદબોધન થશે.
પ્રજાસતાક પર્વની ઉજવણીમાં મહાનગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ કામદારોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.
Read About Weather here
આ પ્રસંગે સાસંદઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, પાર્ટીના હોદેદારઓ, કોર્પોરેટરઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here