મૂલ્યનિષ્ઠ રાજનીતિનું સકારાત્મક ઉદાહરણ એટલે અટલબિહારી બાજપાઈજી: મિરાણી

મૂલ્યનિષ્ઠ રાજનીતિનું સકારાત્મક ઉદાહરણ એટલે અટલબિહારી બાજપાઈજી: મિરાણી
મૂલ્યનિષ્ઠ રાજનીતિનું સકારાત્મક ઉદાહરણ એટલે અટલબિહારી બાજપાઈજી: મિરાણી

કાલે અટલજીની જન્મજયંતિ નિમિત્તે કાલે સવારે 10 કલાકે તમામ વોર્ડના બુથમાં અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરાશે

શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયું છે. દેશના પૂર્વ વડાપ્રધાન અને ભા2ત2ત્ન શ્રધ્ધૈય શ્રી અટલબિહા2ી બાજપાઈ માત્ર 2ાજકીય વિચા2ધા2ા સાથે નહી પ2ંતુ 2ાષ્ટ્રવાદની વિચા2ધા2ા અને સર્વજન હિતાય,

Visit Saurashtra Kranti Homepage here

સર્વજન સુખાય સાથે 2ાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ ર્ક્યુ છે, સાથોસાથ અટલજી એક કવિહૃદય ધ2ાવતા હોવાથી પોતાની અનેકવિધ કવિતામાં ભા2ત માતાની દેશભક્તિને વણેલી હતી.

ત્યા2ે આજે અને આવતા વર્ષ્ાોમાં પણ તેની કવિતા જીવંત 2હેશે. આવા લોકહૃદય સમ્રાટ અટલજીને શ્રધ્ધાંજલિ આપવા અને શત શત નમન ક2વા ભાજપ દ્વા2ા આવતીકાલે એટલે કે,

તેમના જન્મદિવસે શહે2 ભાજપ દ્વા2ા વિવિધ સેવાકીય કાર્યો થકી સુશાસન દિવસની ઉજવણી ક2વામાં આવી 2હી છે.ત્યા2ે આવતીકાલે સવા2ે 10 કલાકે શહે2ના તમામ વોર્ડના બુથમાં અટલજીને પુષ્પાંજલિ અર્પણ ક2વામાં આવશે.

અટલજીની પાંચ દશક લાંબી 2ાજકીય યાત્રા, 2ાજનિતી ક્ષ્ોત્રે કાર્ય2ત સૌ કોઈ માટે પ્રે2ણાદાયી બની 2હી હતી. તેમજ અટલજીનું 2ાજકીય વ્યક્તિત્વ હંમેશા વિવાદોથી પ2 2હયું હતું. ભા2તીય 2ાજનિતીના નોખા-અનોખા 2ાજનેતા અટલજી વચન, પ્રવચન, અને આચ2ણના આકદમ પુરૂષ્ા હતા.

અટલજીના પાંચ દશક લાંબી 2ાજકીય યાત્રા, 2ાજનિતી ક્ષ્ોત્રે સૌ કોઈ માટે પ્રે2ણાદાયી બની 2હી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અટલજીનું 2ાજકીય વ્યક્તિત્વ હંમેશા વિવાદોથી પ2 2હયું હતું.

Read About Weather here

બિનવિવાદાસ્પદ વ્યક્તિ ત2ીકે જાણીતા અટલજીનું 2ાજકીય ચાિ2ત્ર્ય મૂલ્યવાન અને વિચા2વાન 2હ્યું હતું. 2ાજનિતિ વિશેનું અટલજીનં દર્શન એકધા2ુ 2હ્યું છે. પછી તે વિપક્ષ્ામાં હોય કે સતામાં પ2ંતુ તેમનું વિચા2ધા2ાનું દર્શન કદી બદલાયુ ન હતુ.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here