માસુમ બાળકના ઈલાજ માટે 16 કરોડની જરૂર

માસુમ બાળકના ઈલાજ માટે 16 કરોડની જરૂર
માસુમ બાળકના ઈલાજ માટે 16 કરોડની જરૂર
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન અશોકભાઈ પરમારને બીમારીના ઈલાજ માટે ડોક્ટરે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હોય તેવું જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રકમ સાંભળી સામાન્ય પરિવારમાંથી આવતા બાળકના માતાપિતા સહિત પરમાર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે. બીમારીનો ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે.

Read About Weather here

આ માસુમ બાળકના ઈલાજ માટે બાળકના માતાપિતા દ્વારા ગુજરાતની જનતાને સેવાભાવી સંસ્થાઓને અને સરકારને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here