માંડા ડુંગરમાં અપહરણ,મારકૂટ અને ધમકીના કેસમાં આરોપીને..!

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

આરોપીનાં ચાર્જસીટ પહેલા રેગ્યુલર જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ

માંડા ડુંગર વિસ્તારના અપહરણ, મારકૂટ અને ધમકીનાં ગુનામાં આરોપી વલ્લભભાઈ મીઠાભાઈ પરમાર સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ગત તા.20/6 નાં રોજ નોંધાવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે આરોપીની ઘણી શોધખોળ કરેલ ત્યારબાદ ગત તા.3/8 નાં રોજ આરોપી વલ્લભભાઈ મીઠાભાઈ પરમારની પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કરતા આરોપીને કોર્ટ જેલ હવાલે કરેલ, ત્યારબાદ આરોપીએ સેસન્સ અદાલતમાં જામીન અરજી કરેલ જે સેસન્સ અદાલતે આરોપીને શરતોને આધીન જામીન અરજી મંજુર કરેલ.

આ કામના આરોપીની જામીન અરજી તેમના જાણીતા યુવા વકીલ કલ્પેશ એલ. સાકરીયાએ કરેલ ધારદાર દલીલો તેમજ ઉચ્ચ કોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલા જે ધ્યાને લઇ દલીલો માન્ય રાખી આરોપીને શરતોને આધીન રૂ. 20,000/- વીસ હજારના જામીન ઉપર જેલ મુક્ત કરવાનો હુકમ કરેલ.

Read About Weather here

અપહરણ, મારકૂટ અને ધમકીનાં ગુનામાં આરોપી વલ્લભભાઈ મીઠાભાઈ પરમાર વતી રાજકોટનાં જાણીતા યુવા વકીલ કલ્પેશભાઈ એલ.સાકરીયા તથા રાહુલ બી. મકવાણા તથા પરેશ એન. કુકાવા રોકાયેલ હતા.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here