શ્રાવણમાસ દરમ્યાન ફરાળી પેટીસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આજે કુલ 10 પેઢીમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ 33 કિલો ફરાળી પેટીસનો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો તેમજ 18 કિલો ગ્રામ મકાઇનો લોટ અને 7 કિલો ગ્રામ મોરો માવો નાશ કરાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
મોટીટાંકી ચોક પાસે આવેલ સ્નેકસ બાઇટમાંથી પેટીસ 3 કિલોનો નાશ કરવામાં આવ્યો હતો. હનુમાન મઢી ચોક પાસે મુરલીધર ફરસાણમાંથી મકાઇના લોટ વાળી ફરાળી પેટીસ 30 કિલો ગ્રામ અને મકાઇનો લોટ 3 કિલો ગ્રામનો નાશ કરવામાં આવ્યો હતો.
પારશ સ્વીટ માર્ટમાંથી મકાઇનો લોટ 15 કિલોગ્રામ, દાસ ડીપાર્ટમેન્ટર સ્ટોરમાંથી મોરો માવો 7 કિલોગ્રામ નાશ કરાયેલ. અન્ય પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. કેળા પકાવવામાં આવતી વખારમાં કુલ 8 પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ હતી.
શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્ય ચીજનો (પ્રિપેડ) ફુડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કુલ 10 પેઢીમાં ચકાસણી કરવામાં આવી હતી.
Read About Weather here
ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ 33 કિલોગ્રામ ફરાળી પેટીસનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ 18 કિલોગ્રામ મકાઇનો લોટ અને 7 કિલોગ્રામ મોરો માવાનો નાશ કરાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here