સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહૃાા છે : મહેશ સવાણી
વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે. તે અગાઉ જ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. એકબીજા કાર્યકરો તોડવા અને પોતાના પક્ષમાં સામેલ કરવાનું શરૂ થઈ ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણીએ આપ નો ખેસ પહેર્યો છે.
પૂર્વ વોર્ડ નં. 3 ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે આપ માં જોડાયા છે.
નાના વરાછા વિસ્તારની શ્યામધામ સોસાયટીની વાડી આપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ આદૃમી પાર્ટીમાં ઢોલ નગારા સાથે આવકારવા માટે આમ પાર્ટી ગુજરાત નેતા મહેશભાઈ સવાણી તેમજ ગુજરાત પ્રદૃેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા હાજર રહૃાા હતા.
ભીખાભાઈ લાખાણી તેમના 200 કરતાં વધુ સમર્થકો સાથે આમ આદૃમી પાર્ટીમાં જોડાયા હતા.જ્યારે આનંદૃીબેન પટેલ સુરત આવતા ત્યારે તેમની શોપની મુલાકાત લેતા
એવા ભાજપના ઘનિષ્ઠ કાર્યકર્તા-વેપારી તેમના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદૃમી પાર્ટીમાં જોડાયા હતા.આપ નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદૃમી પાર્ટી તરફ લોકો આવી રહૃાા છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકો આમ આદૃમી પાર્ટીમાં જોડાઇ રહૃાા છે.પ્રામાણિકતાથી માત્ર પ્રજાના સેવાના લક્ષ્ય સાથે ઉતરેલી પાર્ટીને હવે આમ આદૃમી સમજી રહૃાું છે
Read About Weather here
અને તેને કારણે ગુજરાતમાં સત્તા પરિવર્તન તરફ જઈ રહી છે. જે રીતે દિૃલ્હીમાં અરવિંદૃ કેજરીવાલજીએ લોકોનો વિશ્ર્વાસ જીત્યો છે અને વિકાસના કામો કર્યા છે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here