અમિતાભ દયાલે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન તથા સ્વ. ઓમપુરી સાથે પણ કામ કર્યું છે.વર્ષ 2000માં અમિતાભે મરાઠી ડિરેક્ટર મૃણાલિન્ની પાટિલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના 9 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
તેઓ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. સારવાર દરમિયાન 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે સાડા ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા.અમિતાભે ‘કગારઃ લાઇફ ઑન ધ એજ’, ‘રંગદારી’, ‘ધુઆં’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. બંનેને દીકરી અમૃતા છે.
Read About Weather here
અમિતાભ દયાલ મૂળ છત્તીસગઢના બિલાસપુરના છે. અમિતાભે મોતના ચાર દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં હોસ્પિટલમાંથી એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં તેમણે ક્યારેય હાર ના માનવાની વાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here