બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ 31 કિલો સ્થળ પર નાશ

બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ 31 કિલો સ્થળ પર નાશ
બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ 31 કિલો સ્થળ પર નાશ

શ્રાવણ માસ દરમ્યાન ખાદ્ય ચીજનો(પ્રીપેડ ફૂડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય. પ્રીપેડ ખાધ ચીજમાં વપરાતા ખાધ તેલની ટીપીસી વેલ્યુની ચકાસણી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ફરાળી ખાખરાના બે નમુના અને ખાધ ચીજમાં વપરાતા ખાધ તેલની ટીપીસીની વેલ્યુની 25 પેઢીમાં ચકાસણી કરવામાં આવી હતી.

ચકાસણી દરમ્યાન અખાધ તેલ 25 કિલો, પસ્તી 26 કિલો અને વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ ખાધ ચીજ 31 કિલો સ્થળ પર જ નાશ કરવામાં આવેલ.

Read About Weather here

ઉમીયાજી ફરસાણ, ગૌતમ ફરસાણ, રામ સ્વીટ એન્ડ નમકીન, જલારામ પેટીસ, જલિયાણ ફરસાણમાંથી ખાધ તેલની ટીપીસી વેલ્યુ ચકાસણી કરવામાં આવેલ.(1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here