પંજાબમાં ચન્ની સરકાર આવ્યા બાદ અનેક નિર્ણયો કરી રહી છે. થોડા દિવસ પહેલા જ આ સરકારે રાજ્યની મહિલાઓ માટે બસ સેવા ફ્રી કરાઈ હતી ત્યારે આજે વધુ એક જાહેરાત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પંજાબમાં આવેલા તમામા ગૌશાળાના જુના પેન્ડીંગ બીલો માફ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે ગૌશાળાના સંચાલોકોને મોટો ફાયદો થશે
Read About Weather here
ચન્ની સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આજ સરકારે અગાઉ પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું લેણું માફ કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here