ધાણીત્રમાં રહેતા પર્વતસિંહ ઉંદેસીંહ પરમારની પત્ની સવિતાબેનેે પતિ પર્વતસિંહ 3 દિવસ બાદ ઘરે અાવતાં ટોકયા હતા. ગોધરાના ધાણીત્રા ગામે પત્ની 3 દિવસ બાદ ઘરે અાવતાં ઉશ્કેરાયેલા પતિઅે પત્નીને કુહાડી મારીને ઇજાઅો કરીને 2 વર્ષની પુત્રીને કૂવામાં ડુબાડીને મારી નાખી હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેથી પતિ ઉશ્કેરાઇને ઝઘડો કરીને સવિતાબેનને માથાના ભાગે લોખંડની ધારધાર કુહાડી મારીને ઇજા કરી હતી. મારી નાખવાના ઇરાદે પર્વતસિંહે કુહાડી પત્નીને મારવા જતાં પત્નીઅે હાથ વચ્ચે લાવી દેતાં હાથમાં ઇજા થઇ હતી.
Read About Weather here
અા અંગે પત્ની સવિતાબેને પોતાના પતિ પર્વતસિંહ પરમાર સામે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.ત્યાર બાદ ઉશ્કેરાયેલા પતિ ઉદેસિહેે પોતાની બે વર્ષની પુત્રી કાજલને ઘરની પાછળ અાવેલા કૂવામાં ફેકી દીધી હતી અને પાણીમાં ડુબાડીને તેની હત્યા કરી પર્વતસિંહ નાસી ગયો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here