નર્મદાની લાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ

નર્મદાની લાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ
નર્મદાની લાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ
ત્યારે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, અંજારના સાપેડા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેને લઇ હજારો લીટર પાણી વહી રહ્યું છે. આકરી ગરમીમાં કચ્છમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે પાણીની લાઇનમાં ભંગાણ  સર્જાતા પાણીના ઉંચા ફુવારા ઉડ્યાં હતા.ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

Read About Weather here

એટલું જ નહીં સતત પાણી વહી રહ્યું હોવાના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here