નરેન્દ્રભાઇ મોદી સંઘના પ્રચારક તરીકે અનેક વખત જસદણ આવી ચૂક્યા છે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જસદણ પંથકના ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ કે. મહેતાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ જનસંઘના સમયથી જ જનસંઘના પ્રચાર અર્થે જસદણ આવતા હતા અને તેમના ઘરે ઉતરતા હતા તેમના ઘરે રાત્રી રોકાણ કરતા હતા અને દિવસ દરમિયાન કાપડનો થેલો લઈને સાયકલ લઇને જસદણ આસપાસના ગામડાઓમાં જનસંઘના પ્રચાર અર્થે જતા હતા અને લોકોની વેદના સાંભળતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આમ જસદણ સાથે નરેન્દ્રભાઈ મોદીને જૂનો નાતો છે. આજની તારીખે પણ તેઓ જસદણ ભાજપના અગ્રણી અશોકભાઈ મહેતાને વ્યક્તિગત ઓળખે છે અને તેમને નામથી બોલાવે છે.

Read About Weather here

વધુમાં અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કમળાપુર ગામના પટેલ પરિવારનો દિલ્હી હરિયાણા નજીક અકસ્માત થયો હતો ત્યારે હરિયાણાના ભાજપના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કમળાપુરનાં પટેલ પરિવારના મૃતદેહને જસદણ પહોંચાડવાની તેમજ ઇજાગ્રસ્તોને ત્યાં સારવાર કરવા સહિતની વ્યવસ્થા જસદણ ભાજપના અગ્રણી અશોકભાઈ મહેતાના સંદર્ભથી કરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here