રાજધાની સહિત ઘણી ટ્રેનના રૂટને બદલી દેવાયા છે. પૂર્વ-મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારના જણાવ્યા મુજબ વિસ્ફોટ રાતે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ઝારખંડના ગિરિડીહ પાસે નક્સલવાદીઓએ ગઈ મોડી રાતે બોમ્બવિસ્ફોટ કરીને રેલવે-ટ્રેક ઉડાવી દીધો હતો. સુરક્ષાના ભાગરૂપે આ રૂટ પરની તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે.આ વિસ્ફોટ ધનબાદ ડિવિઝનના કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે થયો હતો.
Read About Weather here
નક્સલવાદીઓએ દિલ્હી-હાવડા લાઈન પર આ વિસ્ફોટ કરતા ઘણી ટ્રેનની અવર-જવર પર તેની અસર પડી છે. રેલવે ટ્રેકને ઉડાવવાની સાથે અહીં એક પત્ર પણ મૂકવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here