મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર (1) ટ્રેન નંબર 22946/22945 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલમાં તા. 4/6 થી ઓખાથી અને 1/6 થી મુંબઈ સેન્ટ્રલથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
આ સાથે (2) ટ્રેન નંબર 19252/19251 ઓખા-સોમનાથ એક્સપ્રેસ માં તા. 2/6 થી ઓખાથી અને તા.3/6 થી સોમનાથથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.
Read About Weather here
એ જ રીતે (3) ટ્રેન નંબર 22960/22959 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં તા. 2/6 થી જામનગરથી અને તા. 1/6 થી વડોદરાથી બે વધારાના સેકંડ સીટિંગ આરક્ષિત કોચ લગાડવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here