તેના કારણે મારામાં પરિવર્તન આવ્યું છેઃ તેજસ્વીની પ્રકાશ

તેના કારણે મારામાં પરિવર્તન આવ્યું છેઃ તેજસ્વીની પ્રકાશ
તેના કારણે મારામાં પરિવર્તન આવ્યું છેઃ તેજસ્વીની પ્રકાશ
તેજસ્વી કહે છે કરણ કુન્દ્રા મારી સાથે લગ્ન કરવા ઉત્સુક છે.  અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ઍક દસકાથી ટીવી પરદે કામ કરી રહી છે. તેણે ૨૬૧૨ નામના શોથી શરૂઆત કરી હતી. ઍ પછી સ્વરાગીની, પહેરેદાર પિયા કી, રિશ્તા લીખેîગે હમ નયા સહિતના શો કર્યા છે અને બિગ બોસ-૧૫માં પણ સ્પર્ધક તરીકે જાડાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેજસ્વી અને કરણ કુન્દ્રા ઍકમેકના પ્રેમમાં ગળાડૂબ છે.  કરણ સાથે મુલાકાત થતાં મારામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. મને ઍવું લાગે છે કે મારી સાથે તેની મુલાકાત થયા બાદ તે વધુ જવાબદાર બની ગયો છે અને તેની સાથે હું વધુ સલામતી અનુભવું છું.

Read About Weather here

મને નથી લાગતું કે મારે તેના વિશે બે વખત વિચારવું પડે. કંઈ પણ બોલતાં પહેલાં પણ મારે વધારે નથી વિચારવું પડતું, કારણ કે હું જાણું છું કે જો હું કંઈક ગરબડ કરીશ તો મને સંભાળવા માટે તે મારી પડખે ઊભો છે. તેજસ્વી દસ જેટલા મ્યુઝિક આલ્બમમાં પણ કામ કરી ચુકી છે તેમજ ઍક મરાઠી ફિલ્મ પણ તેણે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here