તહસીન પૂનાવાલાનો ચોંકાવનારો દાવો…!

તહસીન પૂનાવાલાનો ચોંકાવનારો દાવો…!
તહસીન પૂનાવાલાનો ચોંકાવનારો દાવો…!
એલિમિનેટ થતાં પહેલાં તહસીને દાવો કર્યો હતો કે તે ભારતના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટની પત્ની સાથે સૂઈ ગયો હતો. પોલિટીકલ એનાલિસ્ટ તહસીન પૂનાવાલા રિયાલિટી શો ‘લૉક અપ’માંથી એલિમિનેટ થઈ ગયો છે.કંગનાના શો ‘લૉક અપ’માં તહસીનને સૌથી ઓછા મત મળતા તે એલિમિનેટ થયો હતો. શોમાંથી નીકળતા પહેલાં તહસીનને સાથી સ્પર્ધકમાંથી એકને બચાવવાની તક આપવામાં આવી હતી. આ માટે તેણે પોતાનું સિક્રેટ શૅર કરવાનું હતું. તહસીને ખાસ ફ્રેન્ડ સાઇશા શિંદેને બચાવવાનું નક્કી કર્યું હતું અને પોતાના જીવનનું ડાર્ક સિક્રેટ કહ્યું હતું.તહસીને કહ્યું હતું, ‘ભારતના એક ટોચના ઉદ્યોગપતિએ મને તેની પત્ની સાથે સૂવાની ઑફર કરી હતી.
તહસીન પૂનાવાલાનો ચોંકાવનારો દાવો…! પૂનાવાલા

Visit Saurashtra Kranti Homepage here

આ માટે તેમણે આખી નાઇટ ક્લબ બુક કરાવી હતી. શનિ-રવિવાર માટે બુક હતી. તેમની શરત હતી કે જ્યારે હું તેમની પત્ની સાથે સૂતો હોઉં ત્યારે તે જોવા ઈચ્છતા હતા.’તહસીનની આટલી વાતો સાંભળ્યા બાદ કંગનાએ સામે સવાલ કર્યો હતો કે તે મજા માણી હતી? તહસીને જવાબ આપતા કહ્યું હતું, ‘હા, મને ઘણી જ મજા આવી હતી. તે દૂર બેઠો હતો. તે માત્ર અમને જોવા માગતો હતો. મારી શરત એટલી જ હતી કે તે સ્પર્શ નહીં કરે. અમે ત્રણેય જણા સાથે નહીં સૂઈએ. આથી જ તે માત્ર દૂરથી બેસીને જોતો હતો. તેની કલ્પના પ્રમાણે મેં તથા તેની પત્ની કર્યું હતું.

મને આ વાત કહેવાનો કોઈ અફસોસ નથી, કારણ કે મેં કંઈ જ ખોટું કર્યું નહોતું. તે ઈચ્છતો હતો કે હું તેની પત્નીને મારી મિલકતની જેમ ટ્રીટ કરું અને તે આ અનુભવને જોવા તથા માણવા માગતો હતો. મને આની કોઈ પરવા નહોતી.’કંગનાએ પૂછ્યું હતું કે તેની પત્નીને આ અંગેની જાણ છે. તહસીને કહ્યું હતું કે આ વાત લગ્ન પહેલાની છે. તેણે જ્યારે ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે જ તેણે આ વાત કહી દીધી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેને આમ કરવાનો કોઈ પસ્તાવો નથી શોમાં સાઇશાને પણ તેના જીવનનું એક સિક્રેટ શૅર કરવાનું કહેવામાં આવ્યું હતું.

Read About Weather here

સાઇશાએ કહ્યું હતું કે 10 વર્ષની ઉંમરમાં પરિવારના જ એક સભ્યે તેનું યૌનશોષણ કર્યું હતું. આ સભ્ય ઉંમરમાં તેનાથી થોડોક જ મોટો હતો. કંગના રનૌતનો રિયાલિટી શો ‘લૉક અપ’ 27 ફેબ્રુઆરીએ શરૂ થયો છે. આ શોની તુલના સલમાન ખાનના ‘બિગ બોસ’ સાથે કરવામાં આવી હતી. શોમાં 13 સ્પર્ધકો હતા, જોકે, સ્વામી ચક્રપાણિ તથા તહસીન પૂનાવાલા એલિમિનેટ થતાં હવે શોમાં 11 સ્પર્ધકો રહ્યા છે. તે પરિવારના સભ્યને કંઈ જ ના કહી શકી. તેને ખ્યાલ જ ના આવ્યો કે તેણે એવા કોઈ સંકેત આપ્યા હતા કે તે વ્યક્તિએ તેનું યૌન શોષણ કરે. એ વાત સ્પષ્ટ છે કે તે ક્યારેય તે વ્યક્તિનું નામ નહીં લે, કારણ કે આ તેના પરિવારની મેટર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here