જેતલસરમાં નબળા રોડ મુદ્દે તપાસનો આદેશ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરતા તંત્ર દોડતું થયું

જેતપુર તાલુકાના જેતલસર જંકશનથી જેતલસર સુધીના નબળા બનેલા રોડ બાબતે તાકીદે તપાસ કરીને યોગ્ય કરવા મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગના સચિવને લેખિત આદેશ કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper here

જેતલસર જંકશનથી જેતલસર ગામ સુધીનો દોઢ મહિના પહેલા જ બનાવાયેલો ડામર અને ગામની અંદર પ્રવેશતા વિકાસ પથ સિમેન્ટ રોડ તુટવા માંડ્યો છે. આ રોડ જ્યારે બનતો હતો ત્યારે જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ હનીફ બલોચ દ્વારા મુખ્ય મંત્રીને રજૂઆત કરાઈ હતી કે રોડનું કામ એસ્ટીમેન્ટ મુજબ થતું નથી.

Read About Weather here

આ રજુઆતને ધ્યાને લઈને સંબંધિત તંત્રને તપાસના આદેશ કરીને ઘટતું કરવા મુખ્યમંત્રી દ્વારા હુકમ થયો હોવાનું બલોચે કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here