જેતપુરના નવાગઢમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબોના માલની ચોરી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

૨૫ કટા ઘઉં – ૩૦ કટા ચોખા,ચાર પેટી કપાસિયા તેલ, લેપટોપ- રોકડ મળી કુલ રૂ.૩૫૪૬૪નો મુદામાલ શટર ઉચકાવી ચોરી જતા તસ્કરો

જેતપુરના નવાગઢમાં સસ્તા અનાજની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી સરકારી ઘઉં – ચોખા, તેલના પાઉચ મળીને કુલ રૂ. ૩૫૪૬૪ નો મુદામાલ ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ચોરીના બનાવ અંગે જેતપુરમાં ફૂલવાડી પાસે રહેતા ઇકબાલ હનીફભાઈ જફાઈ ( ઉ.વ ૪૪) ની ફરિયાદ પરથી જેતપુર પોલીસે અજાણ્યા ચાર તસ્કરો સામે સસ્તા અનાજની દુકાનના તાળા તોડી ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Read About Weather here

ફરિયાદી આરબ યુવાને જણાવ્યું છે કે ગત તા ૨૫ ના રોજ વહેલી સવારે છોટા હાથી લઈ આવેલા અજણાયા તસ્કરોએ પાઇપ વડે શટર ઉચકાવી અંદર પ્રવેશ કર્યા બાદ ૨૫ કટા ઘઉં, ૩૦ કટા ચોખા, ૪૮ લીટર કપાસિયા તેલ, લેપટોપ, રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૩૫૪૬૪ નો મુદામાલ ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ આર.ડી.ખરાડીની ટીમે આરોપીને સંકજમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here