જાણતા રાજા મહાનાટ્યનો રાજકોટની કલારસિક પ્રજાને લાભ લેવા અનુરોધ

જાણતા રાજા મહાનાટ્યનો રાજકોટની કલારસિક પ્રજાને લાભ લેવા અનુરોધ
જાણતા રાજા મહાનાટ્યનો રાજકોટની કલારસિક પ્રજાને લાભ લેવા અનુરોધ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત એશિયાનું મહાનાટ્ય જાણતા રાજા રાજકોટ આયોજીત થઇ રહ્યું છે. આ મહાન નાટ્ય તા.24 મેથી 27 મે એમ 4 દિવસ દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રેસકોર્સ મેદાનમાં વિશિષ્ટ સેટ-અપ ઊભું કરવામાં આવ્યું છે, આ સેટ અપ તે સમયની સંસ્કૃતિ એ સમયના કિલ્લા અને એ સમયના જે આખું વાતાવરણ એ મુજબ જાણે એ યુગમાં જ આપણે આવી ગયા છીએ એવી અનુભૂતિ કરાવતું અદભુત નાટકનો આજે છેલ્લો શો યોજાનાર છે.

Read About Weather here

અનિવાર્ય સંજોગોને કારણે આ મહાનાટ્યની પૂર્ણાહુતિ તા.27 એટલે કે આજના રોજ હોઈ, રાજકોટના પ્રજાજનોને ખાસ વિનંતી કે આજે છેલ્લા શોનો લાભ અચૂક લે. રાજકોટમાં આ મહાન નાટક ભજવાય અને રાજકોટની જનતા પણ આનો વિશિષ્ટ રીતે લાભ લઇ શકે એ માટે એ પ્રકારનો રાજ્ય સરકારનો હેતુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here