જસદણના વિંછીયા રોડ ઉપર અકસ્માતમાં યુવાનનું મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જસદણ શહેરના વિંછીયા રોડ ઉપર દેવપરાના પાટીયા પાસે અકસ્માત થતા કલોરાણાના કોળી યુવાનનું  મોત નીપજયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની વિગતો મુજબ જસદણ શહેરના વિંછીયા રોડ ઉપર ઇન્દ્ર કોટન જિનિંગ નજીક અકસ્માત થતા કલોરાણા ગામે રહેતા સાગર ધીરુભાઈ વાઘેલા નામના કોળી યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે વિનુભાઈ વાઘજીભાઈ વાઘેલા તથા કાજલબેન વિનુભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

Read About Weather here

જ્યારે ભૌતિક વાઘેલા  વર્ષ ચાર ને ઇજા થતાં તેમને જસદણ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ અજાણ્યું વાહન મોટરસાયકલ સવાર આ પરિવારને હડફેટે લઇને નાશી છૂટ્યો હોવાનું અનુમાન છે મૃતક સાગર વાઘેલાનું જસદણ સિવિલ ખાતે પીએમ હાથ ધરવામાં આવ્યું છે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here