જન્માષ્ટમી તહેવા2ો બાદ સ્પાઈસ જેટની સેવામાં ઘટાડો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દિલ્હી, ગોવા, હૈદ2ાબાદની ડેઈલી ફલાઈટનું સપ્તાહમાં 4 દિવસ ઉડાન

શ્રાવણ માસનાં તહેવા2ોમાં હવાઈ યાત્રીકોનાં ઘસા2ાના પગલે 2ાજકોટ એ2પોર્ટમાં એ2 ઈન્ડિયા, સ્પાઈસ જેટ, ઈન્ડિગો કંપનીએ દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદ2ાબાદની ફલાઈટોને ડેઈલી શરૂ ક2ી છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે ઓગસ્ટનાં અંતિમ દિવસોમાં જન્માષ્ટમીના તહેવા2 પુ2ા થતાં હવાઈ સેવામાં કાપ

મુકી દેવા એ2 લાઈન્સ કંપનીઓએ શેડયુલમાં ફે2ફા2 ર્ક્યા છે એ2 ઈન્ડિયા બાદ સ્પાઈસ જેટ કંપની પણ વિમાની સેવામાં કાપ જાહે2 ર્ક્યો છે.

આગામી તા.31 મી ઓગસ્ટ સુધી સ્પાઈસ જેટની, દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદ2ાબાદની ફલાઈટનું ડેઈલી ઉડાન શરૂ છે.

જેમાં આગામી 1 લી સપ્ટેમ્બ2 થી તા.31 ઓકટોબ2 દ2મિયાન 2ાજકોટ – દિલ્હી, 2ાજકોટ – ગોવા અને 2ાજકોટ – હૈદ2ાબાદ સપ્તાહમાં સોમ, બુધ, શુક્ર અને 2વિ ઉડાન ભ2શે જયા2ે 2ાજકોટ – મુંબઈ

ફલાઈટ 2ાબેતા મુજબ ડેઈલી 2હેશે.એ2 ઈન્ડિયાએ 2ાજકોટ-દિલ્હી સેવામાં આગામી તા.1 લી સપ્ટેમ્બ2થી કાપ મુક્યાા બાદ સ્પાઈસ જેટ કંપનીએ પણ દિલ્હી, ગોવા, હૈદ2ાબાદની સેવામાં કાપ જાહે2 ર્ક્યો છે.

શ્રાવણ માસના પ્રા2ંભ બાદ વિમાની સેવામાં મુસાફ2ોની સંખ્યા વધવા લાગતા 2ાજકોટ એ2પોર્ટમાં સપ્તાહમાં અમુક દિવસ 8 ફલાઈટ તો અમુક દિવસ 6-7 ફલાઈટનાં આવાગમનથી એ2પોર્ટ ધમધમતુ થયુ છે.

એ2 લાઈન્સ કંપનીઓના સર્વેમાં સપ્ટેમ્બ2 માસમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થવાના

Read About Weather here

પગલે શેડયુલ ફે2ફા2માં ફલાઈટની સંખ્યા ઘટાડો થના2 છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here