ચુનારાવાડમાં મકાનના ડખ્ખામાં  બઘડાટી: પાંચને ઇજા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચુનારાવાડ-8માં રહેતાં પરિવારો વચ્ચે મકાનના મનદુ:ખમાં ડખ્ખો થતાં છરી-ધોકાથી મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચુનરાવાડમાં રહેતાં અને શેડ ફીટીંગનું કામ કરતાં  મેપાભાઇ સોલંકી (ઉ.40) અને તેના પત્ની લાભુબેન (ઉ.38) રાતે ઘરે હતાં ત્યારે મકાનના નીચેના માળે જ રહેતાં ભાણેજ કુલદીપે છરીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલમાં દાખલ થયા હતાં. ભીખુભાઇને બહેનો અને માતા સાથે મકાન બાબતે મનદુ:ખ ચાલતું હોઇ ભાણેજે આ હુમલો કર્યાનું જણાવાયું હતું.

Read About Weather here

સામા પક્ષે લાભુબેનના દેરાણી સુનિતાબેન રાજુભાઇ  રંજનબેન રફાજી ઠાકોર (ઉ.વ.50) અને સાસુ પ્રેમીબેન મેપાભાઇ સોલંકી (ઉ.વ.90) પણ પોતાના પર આકાશે છરી, ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here