ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટની સરસ્વતી વિદ્યામંદિરમાં 82મો નેત્ર યજ્ઞ સ્વ.સરલાબેન ત્રિવેદીની સ્મૃતિમાં યોજાયો સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટની આંખની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે સ્વ.સરલાબેન ત્રિવેદીની સ્મૃતિમાં પરેશભાઈ ત્રિવેદીના સહયોગથી 82 મો નેત્રયજ્ઞ મોનપુરના અગ્રણી મેરામભાઈ ડેરના અધ્યક્ષતામાં યોજાયો.
Visit Saurashtra Kranti Homepage here
જેનું ઉદઘાટન હદા બાપાની જગ્યા ન મહંત પ્રભુદાસબાપુ અને અમરેલી શહેર યુવા ભાજપના પ્રમુખ અર્જુભાઈ દવેના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ખોડધામના મનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, પરેશભાઈ મહેતા, લાભુભાઈ ચિત્રોડા, જયેતિભાઈ દેસાઈ વેપારી અગ્રણી અશોકભાઈ મોદી, દકુ મહારાજ વગેરે ખાસ હાજરી આપી હતી.
Read About Weather here
કેમ્પને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા, છગનભાઈ, ખોડાભાઇ ધંધુકિયા, જીતુભાઈ વાઘેલા, રાજુભાઈ ધાનાણી, દિનેશભાઈ મેસિયા, વલભભાઇ પાથર, પ્રવીણભાઈ ચોહાણ, વિઠલભાઈ કથીરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here