ગટર રીપેરીંગના લોલમલોલ કામથી લોકોમાં નારાજગી

ગટર રીપેરીંગના લોલમલોલ કામથી લોકોમાં નારાજગી
ગટર રીપેરીંગના લોલમલોલ કામથી લોકોમાં નારાજગી
જેને પગલે બગસરા નગરપાલિકા દ્વારા ટૂઁકાગાળાના ઉકેલ શોધીને કામ ચલાવ રીપેરીઁગ કરી નાખવામાઁ આવે છે જેને લીધે થોડા સમયમાઁ જ ફરી ­શ્ન ઉપસ્થિત થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

વિગત અનુસાર બગસરા નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરી પાસે આવેલ ભૂગર્ભ ગટર યોગ્ય રીતે કામ ન કરતી હોવાની ફરિયાદ દર બે માસ ના અઁતરાલમાઁ રહીશો દ્વારા કરવામાઁ આવે છે. આમ વારઁવાર ખોદકામ પાછળ અત્યાર સુધીમાઁ જઁગી  રકમ ખર્ચાઈ ગઈ છે ત્યારે હવે આ ­શ્નનો કાયમી નિકાલ થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માઁગ ઉઠી છે.

Read About Weather here

થોડા મહિના પૂર્વે જ રાજયની અન્ય મહાનગરપાલિકાના વાહનો મઁગાવીને પણ ­શ્નનો નિરાકરણ કરવા ­યત્ન કરવામાઁ આવેલો હતો જેને પણ જઁગી રકમ ચૂકવવામાઁ આવી હતી તેમ છતાઁ ફરી ­શ્ન ઉપસ્થિત થતા આ રસ્તાને ફરી તોડવામાઁ આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here