કોઠારીયા કોલોનીનાં કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.30 ને શ્રાવણ વદ આઠમનાં શુભદિને કૃષ્ણ જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની આકર્ષક મઢુલી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર સુશોભિત શણગાર કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
સમગ્ર મંદિર ધજા-પતાકા તથા રોશનીથી શણગાર કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવ દરમ્યાન રાત્રે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનની રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ વધાવવામાં આવશે. રાત્રે 12 કલાકે 108 દીપદાન દીપમાળાની ઓમકાર મહાઆરતી કરવામાં આવશે. ભોલાનાથને મહાકાલનો શ્રુંગાર-દર્શન રાખેલ છે.
Read About Weather here
કોટેશ્વર પરિવારનાં વિક્રમસિંહ જાડેજા (શિવ ઉપાસક), મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઈ કારીયા, શનિ જાદવ, રશ્વીનભાઈ જાદવ, હિતેશભાઈ મિસ્ત્રી, જગુભાઈ, પ્રતાપસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ પી જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જયભાઈ આસોડિયા, હેમલ ચૌહાણ, વિશાલ ચૌહાણ, દિલીપસિંહ જાડેજા, અલ્પેશભાઈ, હિતેશભાઈ સોલંકી, ધર્મદીપસિંહ જાડેજા, મનોજ મકવાણા, ક્રિપાલસિંહ ઝાલા, ધર્મદીપ પરમાર, યશપાલસિંહ, કુલદીપસિંહ ઝાલા, અજય સોલંકી સહિતનાં અતીતીએ અનુરોધ કર્યો છે.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here